Quick Book

આયર્નની ઉણપ થી થતો પાંડુરોગ અને તેના લક્ષણો

આયર્નની ઉણપને કારણે પાંડુરોગ થઇ છે. શરીરમાં અપૂરતા આયર્નને લીધે પોષણની ઉણપ ઉભી થાય છે.

આયર્નની ઉણપના કારણો:

  • આયર્નયુક્ત ખોરાકની ઓછી માત્રા 
  • વિટામિન સી યુકત ખોરાકની ઓછી માત્રા  
  • માસિક ધર્મ દરમિયાન રક્તનો બગાડ
  • સગર્ભાવસ્થા / સ્તનપાન દરમિયાન શરીરની ખોરાક માટે વધતી માંગ

આર્યનની ઉણપના લક્ષણો:

  • ત્વચા નિસ્તેજ લાગે છે.
  • વધારે પડતો થાક લાગવો 
  • ભૂખ ન લાગવી 
  • નબળાઈ લાગવી 
  • એકાગ્રતાની ઉણપ